ભારતની ભૂગોળ (Geography of India)
હિમાયત સાગર સરોવર અને દુર્ગમ ચેરુવુ તળાવ ક્યા રાજ્યમાં આવેલા છે ?

ઓડિશા
તેલંગાણા
મહારાષ્ટ્ર
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કઈ બે ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે ?

ક્રિષ્ના-ગોદાવરી
ગંગા-સરસ્વતી
નર્મદા-તાપી
ગંગા-યમુના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતના પ્રમાણ સમયની રેખા કે જે અલ્હાબાદની નજીકથી પસાર થાય છે તેનો સમય જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે.

એકેય નહીં
68.0 પૂ.રે.
23.5 ઉ.અ.
82.5 પૂ.રે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP