Talati Practice MCQ Part - 2
"સ્વભાવ કઈ બદલાતો નથી" એવો અર્થ ન આપતી હોય તેવી કઈ કહેવત છે ?

કૂતરાની પુછડી વાંકીને વાંકી
ધીરજના ફળ મીઠા
પડી ટેવ ન ટળે
સ્વભાવનું ઓસડ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જો એક રૂપિયામાં 4ના દરથી કેળા ખરીદવામાં આવે તો એક રૂપિયામાં કેટલા કેળા વેંચવામાં આવે જેથી 33(1/3)% નફો થાય ?

Talati Practice MCQ Part - 2
એનાલોગ ડેટા લખવા ___ વપરાય છે.

ફલોપી ડીસ્ક ડ્રાઈવ
આપેલ તમામ
ઓડિયો કેસેટ
ટ્રેપ ડ્રાઈવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેના પૈકી કયાં રાજાઓએ નામ અને ચિત્ર સાથે સિક્કાઓની શરૂઆત કરી હતી ?

મૌર્ય
બેક્ટેરિયન ગ્રીક
ગુપ્ત
કુષાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP