સામાન્ય જ્ઞાન (GK)
અભિલેખોમાં કયા શાસકને 'ઉમાપતિવરલબ્ધપ્રસાદ' કહ્યો છે ?

ત્રિભુવનપાલ
કુમારપાલ
અજયપાલ
સિધ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જૂનાગઢના ઉપરકોટની ગુફાઓ કયા ધર્મની સ્થાપત્યકળા ધરાવે છે ?

આપેલ બંને
જૈન
બૌદ્ધ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભારતના કયા શહેરમાં આવેલું છે ?

બેંગલોર
જોરહટ
નવી મુંબઈ
કોલકાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP