સામાન્ય જ્ઞાન (GK)
અભિલેખોમાં કયા શાસકને 'ઉમાપતિવરલબ્ધપ્રસાદ' કહ્યો છે ?

અજયપાલ
ત્રિભુવનપાલ
સિધ્ધરાજ જયસિંહ
કુમારપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મુંબઈ કરતાં લન્ડનનો સમય પાંચ કલાક પાછળ છે. લન્ડનથી રાત્રે બાર વાગ્યે ઉપડેલું વિમાન દસ કલાકની સફર બાદ મુંબઈ પહોંચે ત્યારે મુંબઈનો સ્થાનિક સમય શું હશે ?

બપોરના બે
રાત્રે આઠ
બપોરના ત્રણ
સાંજના છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી ચિત્રકલા અને સંબંધિત વિસ્તાર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

કલમકારી ચિત્રકલા - અરુણાચલ પ્રદેશ
મંજુષા ચિત્રકલા - બિહાર
ઠંગકા ચિત્રકલા - સિક્કિમ
વરલી ચિત્રકલા - મહારાષ્ટ્ર / ગુજરાત સરહદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP