સામાન્ય જ્ઞાન (GK)
અભિલેખોમાં કયા શાસકને 'ઉમાપતિવરલબ્ધપ્રસાદ' કહ્યો છે ?

ત્રિભુવનપાલ
સિધ્ધરાજ જયસિંહ
કુમારપાલ
અજયપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વર્તુળ : વ્યાસ' જેવી જોડી પસંદ કરો.

ચોરસ : લંબચોરસ
દ્વિભાજક : ખૂણો
લંબચોરસ : વિકર્ણ
વ્યાસ : ત્રિજ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયુ કૃત્ય ઇન્ડીયન પીનલ કોડ હેઠળ ગુનો નથી ?

અસ્થિર મગજની વ્યકિતનું કૃત્ય
કોઇ સ્ત્રીએ કરેલ ગુનો
કોઇ વૃધ્દ્ર વ્યકિતએ કરેલ ગુનો
ઉપરના તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પિયત/વરસાદ પછી બેથી ત્રણ દિવસ બાદ જમીનમાં રહેલો ભેજ કયા નામથી ઓળખાય છે ?

ફીલ્ડ કેપેસીટી
પીડબલ્યુપી
કોહેઝન
એડહેઝન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP