સામાન્ય જ્ઞાન (GK)
અભિલેખોમાં કયા શાસકને 'ઉમાપતિવરલબ્ધપ્રસાદ' કહ્યો છે ?

અજયપાલ
સિધ્ધરાજ જયસિંહ
કુમારપાલ
ત્રિભુવનપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રોજગાર કચેરીમાં નામ-નોંધણી કરાવવાની વધુમાં વધુ ઉંમર કેટલી (ઉપલી વયમર્યાદા) હોવી જોઈએ ?

ઉપલી વયમર્યાદા નક્કી થયેલ નથી.
28 વર્ષ
58 વર્ષ
45 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કેન્દ્ર સરકારે પસાર કરેલા ઐતિહાસિક 'GST' બિલનું પૂરું નામ જણાવો.

Goods and Service Tax
Goods Sales Tax
Goods and Sales Tax
Goods Service Tax

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP