સામાન્ય જ્ઞાન (GK) અભિલેખોમાં કયા શાસકને 'ઉમાપતિવરલબ્ધપ્રસાદ' કહ્યો છે ? અજયપાલ ત્રિભુવનપાલ કુમારપાલ સિધ્ધરાજ જયસિંહ અજયપાલ ત્રિભુવનપાલ કુમારપાલ સિધ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તલાટી કમ મંત્રી માટે મંત્રીઘર કે જે તે ગામમાં રહેવું ___ ગણાય. ફરજિયાત મરજિયાત અનુકૂળતા અનુસાર અનિશ્ચિત ફરજિયાત મરજિયાત અનુકૂળતા અનુસાર અનિશ્ચિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જંગલ વિષયક સંશોધન કરતી જંગલ સંશોધન સંસ્થા કયા સ્થળે આવેલ છે ? દહેરાદૂન શિમલા ત્રિવેન્દ્રમ્ અલમોડા દહેરાદૂન શિમલા ત્રિવેન્દ્રમ્ અલમોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કઈ પાક પધ્ધતિમાં વધારાનો નાઇટ્રોજન આપવાની જરૂરિયાત રહેતી નથી ? મગફળી-તુવેર બાજરી-ઘઉં ડાંગર-ઘઉં મકાઈ-ઘઉં મગફળી-તુવેર બાજરી-ઘઉં ડાંગર-ઘઉં મકાઈ-ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય નાટ્યશાસ્ત્રના ગ્રંથોમાં ગણનાપાત્ર સ્થાન ધરાવતો ગ્રંથ 'નાટ્યદર્પણ' ની રચના કોણે કરી હતી ? રામચંદ્રસૂરિ આપેલ બંને આમાંથી કોઈ નહીં ગુણચંદ્રસૂરિ રામચંદ્રસૂરિ આપેલ બંને આમાંથી કોઈ નહીં ગુણચંદ્રસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એમ.એસ. ગોપાલક્રિષ્નન નીચે દર્શાવેલ વાદ્યો પૈકી કયા વાદ્યના કલાકાર છે ? વાયોલિન બંસરી સરોદ તબલા વાયોલિન બંસરી સરોદ તબલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP