સામાન્ય જ્ઞાન (GK) અભિલેખોમાં કયા શાસકને 'ઉમાપતિવરલબ્ધપ્રસાદ' કહ્યો છે ? કુમારપાલ ત્રિભુવનપાલ અજયપાલ સિધ્ધરાજ જયસિંહ કુમારપાલ ત્રિભુવનપાલ અજયપાલ સિધ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 1 ચો.વાર (sq.yard) = ___ ચો.મી. (sq.metre) 0.891263 0.836126 0.983126 0.931626 0.891263 0.836126 0.983126 0.931626 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ગેટ વે ઓફ ઈન્ડિયા' ક્યાં આવેલો છે ? ચેન્નાઈ કલકત્તા મુંબઈ દિલ્હી ચેન્નાઈ કલકત્તા મુંબઈ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ચતુવિઁશતિ જિનાલય' કયા સ્થળે આવેલા પ્રાચીન જૈન મંદિરમાં જોવા મળે છે ? તારંગા કુંભારીયા પાલીતાણા ગિરનાર તારંગા કુંભારીયા પાલીતાણા ગિરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતી લેખકો અને તેમની કૃતિઓના જોડકાંઓ પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. પન્નાલાલ પટેલ - અજાણ્યું સ્ટેશન ઝવેરચંદ મેઘાણી - સોરઠ તારા વહેતા પાણી દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર - જીવતા તહેવારો જ્યોતીન્દ્ર હ. દવે - રેતીની રોટલી પન્નાલાલ પટેલ - અજાણ્યું સ્ટેશન ઝવેરચંદ મેઘાણી - સોરઠ તારા વહેતા પાણી દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર - જીવતા તહેવારો જ્યોતીન્દ્ર હ. દવે - રેતીની રોટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે ? કેન્દ્ર સરકારના અગ્રસચિવ પછાત વર્ગના સંસદસભ્ય સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ જાણીતા સમાજ વિજ્ઞાનસ કેન્દ્ર સરકારના અગ્રસચિવ પછાત વર્ગના સંસદસભ્ય સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ જાણીતા સમાજ વિજ્ઞાનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP