સામાન્ય જ્ઞાન (GK) અભિલેખોમાં કયા શાસકને 'ઉમાપતિવરલબ્ધપ્રસાદ' કહ્યો છે ? અજયપાલ ત્રિભુવનપાલ કુમારપાલ સિધ્ધરાજ જયસિંહ અજયપાલ ત્રિભુવનપાલ કુમારપાલ સિધ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અંક ગણતરી, નાનું-મોટું વગેરે કયા વિકાસની પ્રવૃત્તિ છે ? શારીરિક વિકાસ સામાજિક વિકાસ ભાષા વિકાસ બૌદ્ધિક વિકાસ શારીરિક વિકાસ સામાજિક વિકાસ ભાષા વિકાસ બૌદ્ધિક વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કોઇ વ્યકિતની ધરપકડ કર્યા પછી તેને વધારામાં વધારે કેટલા સમય પછી મેજીસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે છે ? 18 કલાક 24 કલાક 28 કલાક 48 કલાક 18 કલાક 24 કલાક 28 કલાક 48 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આધુનિક સર્જક કોણ નથી. દલપત રામ કિશોર જાદવ મધુ રાય સુરેશ જોષી દલપત રામ કિશોર જાદવ મધુ રાય સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય બંધારણમાં યુનિફોર્મ સીવીલ કોડનો સમાવેશ કયા આર્ટીકલમાં કરવામાં આવેલ છે. 48 44 41 54 48 44 41 54 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અરુણાચલમાં આવેલા નામચિક-નામ્ફુક ક્ષેત્રો શેના માટે જાણીતા છે ? ઓઇલ અને પ્રાકૃતિક ગેસ ઝીંક બોકસાઈટ કોલસો ઓઇલ અને પ્રાકૃતિક ગેસ ઝીંક બોકસાઈટ કોલસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP