સામાન્ય જ્ઞાન (GK)
આમાંના કોણ હંમેશા વિવાદાસ્પદ રહ્યા છે ?

એમ.એફ. હુસેન
રવિશંકર રાવળ
સતીશ ગુજરાલ
મૃણાલ સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સામાજિક સેવા અર્થે સૌથી વધુ દાન કરનાર ભારતીય ઉદ્યોગપતિ કોણ હતા ?

રતન તાતા
અઝીમ પ્રેમજી
આદિત્ય બિરલા
મુકેશ અંબાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હિંદ છોડો આંદોલન દરમિયાન નીચેનામાંથી કોને ગાંધીજી સાથે આગાખાન પેલેસમાં નજરબંધ કરવામાં આવ્યા હતા ?

રાજેન્દ્ર પ્રસાદ
જયપ્રકાશ નારાયણ
આચાર્ય જે.બી કૃપલાણી
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP