સામાન્ય જ્ઞાન (GK) કલચુરિ સંવત ઈ.સ.ના કયા વર્ષમાં શરૂ થયું હતું ? ઈ.સ.49 ઈ.સ.249 ઈ.સ.56 ઈ.સ.156 ઈ.સ.49 ઈ.સ.249 ઈ.સ.56 ઈ.સ.156 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સિંહ જ્યારે એકથી વધારે સંખ્યામાં સમૂહમાં હોય તો તે સમૂહને શું કહેવાય ? કલસ્ટર ગૃપ માસ પ્રાઈડ કલસ્ટર ગૃપ માસ પ્રાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ હેઠળ ન્યાયાધીશ ફાંસીનો હુકમ કરીને આરોપીનું મોત નીપજાવવા બદલ ગુનેગાર બનતો નથી ? 86 77 81 74 86 77 81 74 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાંના કોણ હંમેશા વિવાદાસ્પદ રહ્યા છે ? એમ.એફ. હુસેન રવિશંકર રાવળ સતીશ ગુજરાલ મૃણાલ સેન એમ.એફ. હુસેન રવિશંકર રાવળ સતીશ ગુજરાલ મૃણાલ સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સામાજિક સેવા અર્થે સૌથી વધુ દાન કરનાર ભારતીય ઉદ્યોગપતિ કોણ હતા ? રતન તાતા અઝીમ પ્રેમજી આદિત્ય બિરલા મુકેશ અંબાણી રતન તાતા અઝીમ પ્રેમજી આદિત્ય બિરલા મુકેશ અંબાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હિંદ છોડો આંદોલન દરમિયાન નીચેનામાંથી કોને ગાંધીજી સાથે આગાખાન પેલેસમાં નજરબંધ કરવામાં આવ્યા હતા ? રાજેન્દ્ર પ્રસાદ જયપ્રકાશ નારાયણ આચાર્ય જે.બી કૃપલાણી સરોજિની નાયડુ રાજેન્દ્ર પ્રસાદ જયપ્રકાશ નારાયણ આચાર્ય જે.બી કૃપલાણી સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP