Gujarat Police Constable Practice MCQ Part - 2
ખૂનનું દરેક કાર્ય સાપરાધ મનુષ્યવધ હોય છે. આ વિધાન....

અંશતઃ સાચું છે.
ખોટું છે.
સાચું છે.
આપેલ પૈકી એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતમાં નવી મહેસૂલ પદ્વતિ કોણે અમલમાં મૂકી હતી ?

રાજા ટોડરમલ
દામાજી ગાયકવાડ
અબ્દુલ ખાન ફિરોઝ જંગ
મિર્ઝા અઝીઝ કોકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ચોથી સદીમાં આર્યુવેદમાં વાઢકાપ પદ્ધતિનો ઉપયોગ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા.

બ્રહ્મગુપ્ત
સુશ્રુત
ચરક
નાગાર્જુન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP