Gujarat Police Constable Practice MCQ Part - 2
‘કાલાન્ત કવિ’ તરીકે જાણીતા બાલશંકર કંથારીયાનું શિખરિણી છંદમાં લખાયેલ આત્મલક્ષી કાવ્ય કયું છે ?

કવિલોક
કાલાંત નાટક
મારી હૃદયવિણા
કલપંત કવિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાત રાજય સરકાર દ્વારા ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973 ની કઇ ક્લમ હેઠળ અમદાવાદમાં જુલાઈ 2008માં થયેલ બોમ્બ વિસ્ફોટના આરોપીઓને જેલમાંથી બહાર કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ?

ક્લમ-167
ક્લમ-268
ક્લમ-267
ક્લમ-168

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
સી.આર.પી.સી. ની કલમ-195 મુજબ કોના તિરસ્કાર દ્વારા થઇ શકશે ?

જાહેર સેવક
રાજનૈતિક નેતા
જાહેર નોકર
સરકારી કામદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ચિકિત્સા શાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે ?

માઇકલ ફેરાડે
હિપ્પોક્રેટસ
રૂડોલ્ફ
બેસ્ટન વોર્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP