Gujarat Police Constable Practice MCQ Part - 2
‘કાલાન્ત કવિ’ તરીકે જાણીતા બાલશંકર કંથારીયાનું શિખરિણી છંદમાં લખાયેલ આત્મલક્ષી કાવ્ય કયું છે ?

કવિલોક
કાલાંત નાટક
મારી હૃદયવિણા
કલપંત કવિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતીય ફોજદારી ધારો - 1860ની કલમ 107 થી 120 જે પ્રકરણ પાંચમાં આપેલ છે, તેમાં નીચેની બાબત અંગે જોગવાઈ કરવામાં આવી છે.

સરકાર વિરૂદ્ધ ગુનાઓ
ગુનાહિત કાવતરું
મદદગારી
ગેરકાયદેસર બદલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
સી.આર.પી.સી. ની કલમ-195 મુજબ કોના તિરસ્કાર દ્વારા થઇ શકશે ?

જાહેર સેવક
જાહેર નોકર
રાજનૈતિક નેતા
સરકારી કામદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP