Gujarat Police Constable Practice MCQ Part - 2
સમગ્ર ભારતમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની સ્મૃતિમાં ‘આતંકવાદ વિરોધી દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે?

18 એપ્રિલ
21 મે
15 મે
25 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
મનોવિજ્ઞાન પર ‘સ્વપ્ન અર્થઘટન’ પુસ્તકની રચના કોણે કરી હતી ?

વિલિયમ જેમ્સ
મેકસ વર્ધીમરે
જહોન કયૂઈ
સિગ્મન ફ્રોઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતી ભાષાના શિરમોર સમો “રણજીતરામ સુવર્ણચંદ્રક" સૌપ્રથમ કયાં સાહિત્યકાર ને એનાયત કરવામાં આવ્યો હતો ?

રણજીતરામ મહેતા
ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેધાણી
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP