Talati Practice MCQ Part - 3
‘દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહી હોય' – આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ?

નહી
ભૂલ
જવાબ
તેથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કેન્દ્ર રાજ્ય સંબંધ પર વિચાર કરવા સરકારીયા આયોગની સ્થાપના કયારે થઈ ?

ઈ.સ. 1967
ઈ.સ. 1983
ઈ.સ. 1981
ઈ.સ. 1982

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી નિષેધવાક્ય કયું છે તે જણાવો.

કોને કેદમાં લઈ જાય છે ?
મારું મન આનંદમાં હતું.
મમ્મીને કાજુ કેવા ભાવે છે !
મારું મન શોકમા ન હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'જય સોમનાથ, જય દ્વારકેશ.......' પ્રસિદ્ધ કાવ્યપંક્તિની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી છે ?

રમેશ ગુપ્તા
ઝવેરચંદ મેઘાણી
કવિ નર્મદ
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP