Talati Practice MCQ Part - 3 (3080 + 6160) + 28 = ? 3332 440 330 332 3332 440 330 332 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહી હોય' – આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ? નહી ભૂલ જવાબ તેથી નહી ભૂલ જવાબ તેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી અયોગ્ય હોય તે જણાવો. સૂર્ય તારા ચંદ્ર પૃથ્વી સૂર્ય તારા ચંદ્ર પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કેન્દ્ર રાજ્ય સંબંધ પર વિચાર કરવા સરકારીયા આયોગની સ્થાપના કયારે થઈ ? ઈ.સ. 1967 ઈ.સ. 1983 ઈ.સ. 1981 ઈ.સ. 1982 ઈ.સ. 1967 ઈ.સ. 1983 ઈ.સ. 1981 ઈ.સ. 1982 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી નિષેધવાક્ય કયું છે તે જણાવો. કોને કેદમાં લઈ જાય છે ? મારું મન આનંદમાં હતું. મમ્મીને કાજુ કેવા ભાવે છે ! મારું મન શોકમા ન હતું. કોને કેદમાં લઈ જાય છે ? મારું મન આનંદમાં હતું. મમ્મીને કાજુ કેવા ભાવે છે ! મારું મન શોકમા ન હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'જય સોમનાથ, જય દ્વારકેશ.......' પ્રસિદ્ધ કાવ્યપંક્તિની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી છે ? રમેશ ગુપ્તા ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ સુરેશ દલાલ રમેશ ગુપ્તા ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP