Talati Practice MCQ Part - 3
પૂર્વ-મધ્યકાલિન રાજધાની અણહિલવાડ પાટણનો પાયો ___ એ નાખ્યો હતો.

વાઘેલાઓ
સોલંકીઓ
મૈત્રકો
ચાવડાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કયા ગુજરાતી સાહિત્યકારનું તખલ્લુસ ‘દ્વેપાયન’ છે ?

બંસીધર શુકલ
રાધે શ્યામ શર્મા
સુંદરજી બેટાઈ
હરિશંકર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘અંતરપટ’ કોની નવલકથા છે ?

ખબરદાર
ન્હાનાલાલ
બોટાદકર
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP