ભારતનો ઈતિહાસ (History of India) મહમદ ગઝની સાથે ક્યા ઈતિહાસકાર સંકળાયેલા હતા ? ફૈઝી અબલરૂની ફિરદૌસ ઈબ્નબતૂતા ફૈઝી અબલરૂની ફિરદૌસ ઈબ્નબતૂતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શ્રી વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહની કઈ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના આજીવન અનુયાયી બની રહ્યા ? ચંપારણનો સત્યાગ્રહ અમદાવાદનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ ચંપારણનો સત્યાગ્રહ અમદાવાદનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કલ્યાણીના ચાલુક્ય રાજા કોણ હતા કે જેઓએ શંક સવંતની જગ્યાએ નવા સંવતની શરૂઆત કરી હતી ? વિક્રમાદિત્ય છઠ્ઠો તૈલપ પ્રથમ વિક્રમાદિત્ય પાંચમો સોમેશ્વર બીજો વિક્રમાદિત્ય છઠ્ઠો તૈલપ પ્રથમ વિક્રમાદિત્ય પાંચમો સોમેશ્વર બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીએ નીચેના પૈકી કોને દીનબંધુનો ખિતાબ આપેલો છે ? બાળ ગંગાધર તિલક ચંદ્રશેખર આઝાદ ચિત્તરંજનદાસ સી.એફ. એન્ડ્રુઝ બાળ ગંગાધર તિલક ચંદ્રશેખર આઝાદ ચિત્તરંજનદાસ સી.એફ. એન્ડ્રુઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જે પોતાને 'નાયબ-એ-ખુદાઈ' એટલે કે ઈશ્વરનો પ્રતિનિધિ કહેતો હતો કે તે સુલતાન નીચે પૈકી કોણ હતો ? બલ્બન અલાઉદ્દીન ખીલજી ઈલ્તુતમિશ ગ્યાસુદ્દીન તુઘલક બલ્બન અલાઉદ્દીન ખીલજી ઈલ્તુતમિશ ગ્યાસુદ્દીન તુઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા વેદમાં વિવિધ બિમારીઓના ઈલાજો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે ? ગાંધર્વવેદ અથર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ ગાંધર્વવેદ અથર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP