Gujarat Police Constable Practice MCQ Part - 2
મનોવિજ્ઞાન પર ‘સ્વપ્ન અર્થઘટન’ પુસ્તકની રચના કોણે કરી હતી ?

વિલિયમ જેમ્સ
સિગ્મન ફ્રોઈડ
જહોન કયૂઈ
મેકસ વર્ધીમરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતીય દંડસંહિતા એ,

કોઈ પણ સંજોગોમાં વિદેશી વ્યક્તિઓને લાગુ પડતો નથી.
ભારતમાં ગુનો કરેલ હોય તો પણ લાગુ પડતો નથી.
વિદેશમાં ગુનો કરીને વિદેશમાં હોય તો પણ ગુનો લાગુ પડે છે.
બ્રાહ્ય પ્રાદેશિક હકૂમત પણ ધરાવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
પ્રખ્યાત 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ની આધારશિલા (શિલાન્યાસ) કોણે રાખી હતી ?

શ્રી નરેન્દ્રભાઈ મોદી
શ્રી વિજયભાઈ મોદી
શ્રી એ.પી.જે અબ્દુલ કલામ
શ્રી આનંદીબેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP