સામાન્ય જ્ઞાન (GK)
31 મી માર્ચ - 2015 ના રોજ ગુજરાત વિધાનસભામાં આતંકવાદ અને આયોજિત ગુના અટકાવવા માટે કયો વિધેયક પસાર કરવામાં આવ્યો ?
સામાન્ય જ્ઞાન (GK)
લક્ષદ્વીપ સમુહના 36 દ્વીપ પૈકી કેટલા દ્વીપ પર માનવ વસ્તી જોવા મળે છે ?
સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયું ગરમ વાતાવરણનું ફળ છે ?
સામાન્ય જ્ઞાન (GK)
જનનીની જોડ સખી નહી જડે રે લોલ આ પંકિત કોની રચેલી છે ?
સામાન્ય જ્ઞાન (GK)
એક દિવસે મોસ્કોનું ઉષ્ણતામાન 10 સેન્ટીગ્રેડ છે, તે દિવસે અમદાવાદનું ઉષ્ણતામાન એના કરતાં 45 સેન્ટિગ્રેડ વધારે છે. તો અમદાવાદનું તાપમાન કેટલું હશે ?