સામાન્ય જ્ઞાન (GK) 31 મી માર્ચ - 2015 ના રોજ ગુજરાત વિધાનસભામાં આતંકવાદ અને આયોજિત ગુના અટકાવવા માટે કયો વિધેયક પસાર કરવામાં આવ્યો ? ગુજ ટાસ્ક ગુજ કોસ્ટ ગુજ ટોક ગુજ કોક ગુજ ટાસ્ક ગુજ કોસ્ટ ગુજ ટોક ગુજ કોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'અલ-જઝીરા' શું છે ? સમાચારપત્ર ટી.વી. ચેનલ એક ટાપુ એક વહાણ સમાચારપત્ર ટી.વી. ચેનલ એક ટાપુ એક વહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું ? હાથી ગાય વાઘ હરણ હાથી ગાય વાઘ હરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'અંગત' કાવ્યસંગ્રહના કર્તા કોણ છે ? પન્નાલાલ પટેલ રાવજી પટેલ કવિ નર્મદ મણિશંકર ભટ્ટ પન્નાલાલ પટેલ રાવજી પટેલ કવિ નર્મદ મણિશંકર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જૈન ધર્મમાં 'સંપૂર્ણ જ્ઞાન' ને ___ તરીકે ઓળખવામાં આવે છે. કૈવલ્ય નિર્વાણ રત્ન જીન કૈવલ્ય નિર્વાણ રત્ન જીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) PM 2.5 કણોનો વ્યાસ કેટલો હોય છે ? 2.5 મિલીમીટર 2.5 મીટર 2.5 નેનોમીટર 2.5 માઈક્રોમીટર 2.5 મિલીમીટર 2.5 મીટર 2.5 નેનોમીટર 2.5 માઈક્રોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP