Gujarat Police Constable Practice MCQ Part - 3
એકાંત કેદની સજા અંગે કયું વિધાન સાચું છે ?

એકસાથે 14 દિવસથી વધુ એકાંત સમયની કેદની સજા ન થઈ શકે.
દંડના બદલે કરવામાં આવેલી સજાના ભાગરૂપે ન થઈ શકે.
આપેલ તમામ
કેદની સજાના પૂરેપૂરા સમયની એકાંત કેદની સજા ન થઈ શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ગ્રહો-ઉપગ્રહો-અંતરીક્ષનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે ?

પીડીયોલોજી
કોસ્મોલોજી
હીસ્ટોલોજી
ઓર્થાપેડીક્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નર્મદા નદી ગુજરાતની જીવાદોરી સમાન ગણાય છે. આ નદી વિધ્યાચલ પર્વતમાળાના અમરકંટમાંથી નીકળી ગુજરાતમાં વહે છે. આ નર્મદા નદી બાબતે યોગ્ય તથ્ય પસંદ કરો ?

નર્મદા નદી પર ગુજરાતમાં ધુવાધાર ધોધ આવેલ છે.
ભરૂચ ચાંદોદ, શુક્લતીર્થ આ નદી કિનારે છે.
નર્મદા નદીનું પ્રવેશદ્વાર દાહોદમાં આવેલું હાફેશ્વર છે.
નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP