Gujarat Police Constable Practice MCQ Part - 3
'લોકશાહીનો આત્મા બાહ્ય રીતે લાદી શકતો નથી એ તો અંતરમાંથી સ્ફુરવો જોઈએ.’ – કોણે ઉચ્ચારેલ વાક્ય છે ?

ડો.બી.આર. આંબેડકર
ગાંધીજી
જવાહરલાલ નહેરુ
ક.મા.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતીય ફોજદારી ધારો -1860 ની કલમ -84નું જણાવે છે ?

તબીબી ગાંડપણ
નૈતિક ગાંડપણ
આપેલ પૈકી એક પણ નહીં
અસ્થિર મમજની વ્યકિતએ કરેલું મૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર કયા એકમમાં મપાય છે ?

કિલોમીટર
સેન્ટીમીટર
પ્રકાશવર્ષ
મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP