Gujarat Police Constable Practice MCQ Part - 3
'લોકશાહીનો આત્મા બાહ્ય રીતે લાદી શકતો નથી એ તો અંતરમાંથી સ્ફુરવો જોઈએ.’ – કોણે ઉચ્ચારેલ વાક્ય છે ?

જવાહરલાલ નહેરુ
ડો.બી.આર. આંબેડકર
ગાંધીજી
ક.મા.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 માં કલમ -395 શું સૂચવે છે ?

ધાડ માટે શિક્ષા
ઠગાઈ માટે શિક્ષા
બદનક્ષી
વ્યભિચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
તમિલનાડુના ત્રીજા મુખ્યમંત્રી શ્રી એમ.કરૂણાનીધીનું નિધન થયું તેઓ કયા પક્ષ સાથે સંકળાયેલ હતા ?

દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)
કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસવાદી) (CPI)
તેલુગુ દેરામ પાર્ટી (TDP)
યુનાઇટેડ ડેમોક્રેટીક ફ્રન્ટ (UDF)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
‘રૂપિયાનું ઝાડ’ ચિત્ર કૃતિ માટે કોણ જાણિતુ છે ?

છગનલાલ જાદવ
છિરાજી સાગરા
રસિકલાલ પરિખ
કનુભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP