Gujarat Police Constable Practice MCQ Part - 3
બંધારણ ઘડનારી ડ્રાફટીંગ કમિટીના ચેરમેન કોણ હોય છે ?

ડૉ. બાબાસાહેબ આંબેડકર
કનૈયાલાલ મુનશી
સરદાર પટેલ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
કયા મેળામાં વિજયી બનેલા યુવાનો સાથે યુવતીઓને પરણાવવામાં આવતી હોવાથી મેળાનાં લગ્નનું પણ એક મહત્ત્વ છે ?

પાલોદરનો મેળો
ગોળ ગધેડાનો મેળો
ચૂલ મેળો
ચિત્ર-વિચિત્રનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
જાહેર સેવક દ્વારા કાયદા હેઠળના આદેશોની અવજ્ઞા બાબતે IPC સુધારેલ અધિનિયમ - 2013 માં કઇ કલમ હેઠળ નવી જોગવાઇ કરવામાં આવેલી છે ?

કલમ-166- સી
કલમ-166- ડી
કલમ-166- બી
કલમ-166- એ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
યાદી - I માં આપેલ વ્યક્તિઓને યાદી - II માં આપેલ સંસ્થાઓ સાથે જોડો.
યાદી - I
(1) દેવેન્દ્રનાથ ટાગોર
(2) જયોતિબા ફૂલે
(3) દુર્ગારામ મહેતા
(4) શિવનારાયણ અગ્નિહોત્રી
યાદી -II
(A) માનવધર્મસભા
(B) તત્વબોધિની સભા
(C) દેવ સમાજ
(D) સત્યશોધક સભા

2-A, 4-B, 1-C, 3-D
4-A, 3-B, 2-C, 1-D
3-A, 2-B, 1-C, 4-D
1-A, 3-B, 4-C, 2-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
‘મનોવિજ્ઞાન એ માનવીની માનસિક અને શારીરિક પ્રવૃતીઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે.'- આ વ્યાખ્યા કોણે આપી ?

હિલગાર્ડ એટકિનસન
સી.ટી મોર્ગન
વોટસન
એચ.ઇ.ગેરેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP