Gujarat Police Constable Practice MCQ Part - 3
મહેસાણા પાલોદરમાં કયા મંદિરે પાલોદરનો મેળો ભરાય છે ?

બ્રહ્માણીમાતા મંદિરે
ખોડિયાર માતા મંદિર
પીઠડ માતા મંદિરે
ચોસઠ જોગણીમાતા મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેનામાંથી કોણે વેદો તરફ પાછા વળોનો નારો આપ્યો ?

દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
મહાત્મા ગાંધી
કબીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
30 સપ્ટેમ્બર, 2018ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયાંથી અમૂલના રૂા. 1120 કરોડના વિવિધ પ્રોજેકટોનું લોકાર્પણ તથા શિલાન્યાસ કરાવ્યો હતો ?

મુજકુવા, આણંદ
અંકલાવ, આણંદ
મોગર, આણંદ
ઉમરેઠ, આણંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP