સામાન્ય જ્ઞાન (GK) ભારતે એન્ટારર્ટીકા ખંડ ઉપર કયા બે સંશોધન મથક સ્થાપ્યા છે ? એકપણ નહિં દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી ગંગોત્રી અને કરૂણા વિક્રાંત અને વિક્રમ એકપણ નહિં દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી ગંગોત્રી અને કરૂણા વિક્રાંત અને વિક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ? ગાંધીજીએ લોકમાન્ય ટિળકે દાદાભાઇ નવરોજીએ વિનોબા ભાવેએ ગાંધીજીએ લોકમાન્ય ટિળકે દાદાભાઇ નવરોજીએ વિનોબા ભાવેએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જૈન ધર્મમાં 'સંપૂર્ણ જ્ઞાન' ને ___ તરીકે ઓળખવામાં આવે છે. નિર્વાણ રત્ન જીન કૈવલ્ય નિર્વાણ રત્ન જીન કૈવલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આપેલ શબ્દોમાંથી 'સર્વનામ' દર્શાવતો શબ્દ શોધો. કજિયાખોર સોનું તમે મુદુતાથી કજિયાખોર સોનું તમે મુદુતાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ડૉ.બી.આર.આંબેડકર દ્વારા નીચેના પૈકી કયો / કયા પક્ષ સ્થાપવામાં આવ્યો / આવ્યા હતો / હતા ? આપેલ પૈકી કોઈ નહીં ઓલ ઈન્ડિયા શેડ્યૂલ કાસ્ટ ફેડરેશન ધ પીઝન્ટ્સ એન્ડ વકર્સ પાર્ટી ઓફ ઈન્ડિયા આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ઓલ ઈન્ડિયા શેડ્યૂલ કાસ્ટ ફેડરેશન ધ પીઝન્ટ્સ એન્ડ વકર્સ પાર્ટી ઓફ ઈન્ડિયા આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કયા પાકમાં લીલા પડવાશનો સૌથી સારો પ્રતિભાવ જોવા મળે છે ? ઘઉં ડાંગર મગફળી કપાસ ઘઉં ડાંગર મગફળી કપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP