સામાન્ય જ્ઞાન (GK)
ભારતે એન્ટારર્ટીકા ખંડ ઉપર કયા બે સંશોધન મથક સ્થાપ્યા છે ?

એકપણ નહિં
દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી
ગંગોત્રી અને કરૂણા
વિક્રાંત અને વિક્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ?

ગાંધીજીએ
લોકમાન્ય ટિળકે
દાદાભાઇ નવરોજીએ
વિનોબા ભાવેએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ડૉ.બી.આર.આંબેડકર દ્વારા નીચેના પૈકી કયો / કયા પક્ષ સ્થાપવામાં આવ્યો / આવ્યા હતો / હતા ?

આપેલ પૈકી કોઈ નહીં
ઓલ ઈન્ડિયા શેડ્યૂલ કાસ્ટ ફેડરેશન
ધ પીઝન્ટ્સ એન્ડ વકર્સ પાર્ટી ઓફ ઈન્ડિયા
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP