સામાન્ય જ્ઞાન (GK)
ભારતે એન્ટારર્ટીકા ખંડ ઉપર કયા બે સંશોધન મથક સ્થાપ્યા છે ?

ગંગોત્રી અને કરૂણા
એકપણ નહિં
વિક્રાંત અને વિક્રમ
દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કોઇ વ્યકિતની ધરપકડ કર્યા પછી તેને વધારામાં વધારે કેટલા સમય પછી મેજીસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે છે ?

28 કલાક
48 કલાક
18 કલાક
24 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ડાંગરના ધરૂવાડીયામાં કલોરોસીસ શાની ઊણપને લીધે થાય છે ?

લોહ તત્વ
કોપર તત્વ
બોરોન તત્વ
જસત તત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
માનવ શરીરના ઉષ્ણતામાનનું નિયમન કોના વડે થાય છે ?

એડ્રીનલ ગ્રંથી
હાઇપોથેલેમસ ગ્રંથી
થાઇરોઇડ ગ્રંથી
પિચ્યુટરી ગ્રંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP