સામાન્ય જ્ઞાન (GK) ભારતીય સંવિધાન (બંધારણ) માં અસ્પૃશ્યતા નાબૂદી અંગેની જોગવાઇ કયા અનુચ્છેદ (કલમ) માં કરવામાં આવેલ છે ? 17 18 14 21 17 18 14 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તે સૂર્યનો પુત્ર છે એમ પુરાણો કહે છે ? બુધ મંગળ ગુરુ શનિ બુધ મંગળ ગુરુ શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના કૃષિ આર્થિક ક્ષેત્રો ___ દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યા છે. કૃષિ મંત્રાલય માટી અને જમીન વપરાશ સર્વેક્ષણ સંસ્થા ICAR CSIR કૃષિ મંત્રાલય માટી અને જમીન વપરાશ સર્વેક્ષણ સંસ્થા ICAR CSIR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવેલ 'આનંદ મઠ' નવલકથામાં કોના વિદ્રોહને વર્ણવવામાં આવેલ છે ? સંન્યાસી વિદ્રોહ ભીલ વિદ્રોહ રંગપુર - દીનાપુર વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ સંન્યાસી વિદ્રોહ ભીલ વિદ્રોહ રંગપુર - દીનાપુર વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)નું વડુમથક ક્યા આવેલું છે ? બેંગલુરુ હૈદરાબાદ નવી દિલ્હી પુણે બેંગલુરુ હૈદરાબાદ નવી દિલ્હી પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 63 મિલીમીટર વરસાદ પડ્યો હોય તો કેટલા ઈંચ કહેવાય ? અઢી ઈંચ ત્રણ ઈંચ બે ઈંચ દોઢ ઈંચ અઢી ઈંચ ત્રણ ઈંચ બે ઈંચ દોઢ ઈંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP