Gujarat Police Constable Practice MCQ Part - 4
મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન નિર્માણ થયું ?

કર્ણદેવ
અશોક
ત્રિભુવનપાળ
ભીમદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ઇ.પી.કો. -1860 મુજબ બાળકના કૃત્ય બાબતે કયું વાકય સાચું નથી ?

7 થી 12 વર્ષની વચ્ચેનું બાળક દિમાગી અપરીપકવ હોવું જોઇએ.
આપેલ તમામ
7 વર્ષ સુધી ગુના માટે જવાબદાર નથી.
જો દિમાગી હોંશિયાર હોય તો જવાબદાર રહેશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP