Gujarat Police Constable Practice MCQ Part - 4
ખજુરાહોના મંદિરનું નિર્માણ કયા વંશના કાર્યકાળમાં થયું હતું ?

આપેલ પૈકી એક પણ નહીં
ચોલ વંશ
ચંદેલ વંશ
પલ્લવ વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
'સ્વપ્ન સિદ્ધાંત'ના પ્રતિપાદક કોણ છે ?

ડો. સિગ્મન ફોઈડ
વુડ્રો વિલ્સન
કાર્લ સ્પેન્સર લેસ્લી
આર્નોલ્ડ લુડવિગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP