Gujarat Police Constable Practice MCQ Part - 4
મનુષ્યવધ માટે નીચેનામાંથી કયું વાકય ખોટું છે ?

આ ગુનો બીનજામીન પાત્ર છે
આ ગુનો બીનસમાધાન પાત્ર છે
આપેલ તમામ
મૃત્યુ કરવાના ઇરાદાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ધાડના ગુના માટે ઓછામાં ઓછા કેટલી વ્યક્તિ હોવી જોઇએ ?

પાંચ કે તેથી વધુ
ચાર કે તેથી વધુ
બે કે તેથી વધુ
ત્રણ કે તેથી વધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
‘આગગાડી’એ કોની સુપ્રસિધ્ધ કૃતિ છે ?

ભગવતી કુમાર શર્મા
ચંદ્રવદન મેહતા
ચંદ્રકાંત શેઠ
ગુણવંત આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
અ, બ ને પુરતા કારણ વગર બીજા માળેથી નીચે ધક્કો મારે છે અને બ મરી જાય છે તો IPC - 1860 મુજબ અ:

ખૂની છે.
માત્ર બેદરકારી માટે જવાબદાર છે.
માત્ર દુષ્કૃત્ય માટે જવાબદાર છે.
કોઇપણ ગુનો કરતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP