Gujarat Police Constable Practice MCQ Part - 4
મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન નિર્માણ થયું ?

ભીમદેવ
કર્ણદેવ
અશોક
ત્રિભુવનપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ઇ.પી.કો. 1860ના પ્રકરણમાં ભૂમીદળ, નૌકાદળ અને હવાઇદળ સંબંધી ગુનાઓનો ઉલ્લેખ છે?

પ્રકરણ - 9
પ્રકરણ - 4
પ્રકરણ - 8
પ્રકરણ - 7

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય દંડ સંહિતા મુજબ કયો અપરાધ જાહેર સુલેહશાંતિ વિરૂધ્ધનો છે ?

હુલ્લડ
બખેડો
આપેલ તમામ
ગેરકાયદેસર મંડળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નાંલદા વિધાપીઠના બૌધ્ધ આચાર્ય કોણ હતા ?

નાગાર્જુન
આચાર્ય ચાણકય
પાણિની ઋષિ
કુમાગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP