Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC- 1860 મુજબ સાપરાધ મનુષ્યવધ કયારે ખૂન ન ગણાય ?

ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટને લીધે વ્યકિત દ્વારા થયેલ મૃત્યુ
શરીર અને મિલકતના સ્વરક્ષણના બચાવને લીધે વ્યકિત દ્વારા થયેલ મૃત્યુ
આપેલ તમામ
આવેશની તીવ્રતામાં થયેલ મારામારીમાં થયેલ મૃત્યુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
સિટિ સિવિલ કોર્ટના જજની નિમણૂક કોણ કરે છે ?

મુખ્ય ન્યાયાધીશ
રાષ્ટ્રપતિ
એટર્ની જનરલ
ગવર્નર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય દંડસંહિતા-1860 ની કલમ-307 વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

ગુનો બિનજામીન પાત્ર છે.
પોલીસ અધિકારનો ગુનો છે.
આપેલા તમામ
ગુનો સેસન્શ કોર્ટમાં ચાલવા લાયક છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP