Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ કયું કૃત્ય ગુનો બનતું નથી ?

દીવાના માણસનું કૃત્ય
બીજાના લાભ માટે શુધ્ધબુધ્ધિથી કરવામાં આવેલું કૃત્ય
આપેલ તમામ
સાત વર્ષથી વધુ પણ બાર વર્ષથી નીચેની વયના અપરીપકવ સમજવાળા બાળકનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
રાજ્ય ધારાગૃહમાં કયા ગૃહના 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે ?

લોકસભા
રાજ્યસભા
વિધાનસભા
વિધાન પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP