Talati Practice MCQ Part - 7
બંધારણના અનુચ્છેદ-32 અને અનુચ્છેદ-226 બાબતે નીચે પૈકી ક્યું વિધાન યોગ્ય છે ?

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
અનુચ્છેદ-32 માત્ર સરકારી વિભાગોને અપીલનો હક આપે છે.
અનુચ્છેદ-32 મૂળભૂત હક અંગેનો છે,અનુચ્છેદ-226 બંધારણીય હક અંગેનો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
શિવરાજપુર શેની માટે જાણીતું છે ?

મેંગેનીઝની ખાણો માટે
ભગવાન શિવના શિવાલય માટે
મધના ઉત્પાદન માટે
પ્રાકૃતિક સ્થળ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ST, SC, અને OBCને લગતી ખાસ જોગવાઈઓ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવી છે ?

ભાગ 15
ભાગ 14
ભાગ 13
ભાગ 16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક માણસે બીજા માણસને કહ્યું ‘તમારા ભાઈનો પુત્ર, એ મારા પુત્રનો સગો ભાઈ થાય’ તો તે બંને માણસો વચ્ચે શું સંબંધ થાય ?

ભાઈ-ભાઈ
સાળો-બનેવી
સસરો-જમાઈ
પિતા-પુત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP