Talati Practice MCQ Part - 1
ભારતના નેપોલિયન તરીકે કોણ ઓળખાય છે ?

વિક્રમાદિત્ય
અશોક
ચંદ્રગુપ્ત મૌર્ય
સમુદ્રગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
"રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ" પંક્તિ કલાપીના ક્યા કાવ્યમાંથી લેવામાં આવી છે ?

ગ્રામમાતા
એક ઘા
એનાં એ ગામડા
હૃદય ત્રિપુટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
પ્રેરક વાક્ય બનાવો : તે ખાય છે.

તેને ખવડાવશે
તેની પાસે ખવાશે
તેનાથી ખવાય છે
તેને ખવડાવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘સંન્યાસી’ સંધિનો કર્યો વિગ્રહ સાચો છે ?

સન + ન્યાસી
સન્નિ + યાસી
સ + નિ + યાસી
સમ્ + નિ: + આસ્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
વિચાર માધુરી કોની કૃતિ છે ?

ત્રિભુવનદાસ લુહાર
કાકા કાલેલકર
રમણભાઈ નીલકંઠ
કેશવ હર્ષદ ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ?

શ્રી કલ્યાણજી મહેતા
શ્રી મહેદી નવાઝ જંગ
શ્રી નિત્યાનંદ કાનૂનગો
શ્રી માનસિંહજી રાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP