Talati Practice MCQ Part - 1
અલંકાર ઓળખાવો – હું માનવી માનવ થાઉ તો ઘણું

સજીવારોપણ
ઉપમા
શ્લેષ
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી ક્યા સાહિત્યકારને ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ મળ્યો નથી.

પન્નાલાલ પટેલ
રાજેન્દ્ર શાહ
ઉમાશંકર જોશી
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 અને છેલ્લું પદ 45 છે અને બધા પદોનો સરવાળો 500 હોય તો પદોની સંખ્યા કેટલી હશે ?

19
22
21
20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP