Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC- 1860 મુજબ સાપરાધ મનુષ્યવધ કયારે ખૂન ન ગણાય ?

આપેલ તમામ
શરીર અને મિલકતના સ્વરક્ષણના બચાવને લીધે વ્યકિત દ્વારા થયેલ મૃત્યુ
ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટને લીધે વ્યકિત દ્વારા થયેલ મૃત્યુ
આવેશની તીવ્રતામાં થયેલ મારામારીમાં થયેલ મૃત્યુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
સાહિત્ય કૃતિઓ પરથી નૃત્ય નાટિકાઓ તૈયાર કરી ભજવનાર પ્રખ્યાત નૃત્ય કલાકારનું નામ શું છે ?

ભાનુ અથૈયા
સુનિલ કોઠારી
કુમુદિની લાખિયા
સોનલ માનસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતની પ્રમાણ સમયરેખા નીચેનામાંથી કઈ છે ?

82.50 પૂર્વ રેખાંશ
72.50 પૂર્વ રેખાંશ
62.50 પૂર્વ રેખાંશ
92.50 પૂર્વ રેખાંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP