Talati Practice MCQ Part - 1
"ભારતનો સંત્રી" એટલે શું ?

કચ્છ નો અખાત
હિંદ મહાસાગર
હિમાલય પર્વત
અરવલ્લી પર્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી ક્યા સાહિત્યકારને ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ મળ્યો નથી.

ઉમાશંકર જોશી
લાભશંકર ઠાકર
રાજેન્દ્ર શાહ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
"નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન”નું વડું મથક ક્યાં આવેલું છે ?

આણંદ
વડોદરા
સુરત
મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP