Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી ક્યા કવિ સુધારકયુગના છે.

જયંત પાઠક
દયારામ
નરસિંહ મહેતા
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
પંજાબના જાલંધર ખાતે યોજાયેલી 106મી ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસનું ઉદ્દઘાટન કોણે કર્યું હતું ?

રામનાથ કોવિંદ
એવરામ હશેકો
વેંકૈયા નાયડુ
નરેન્દ્રભાઈ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
“કૈલાસનું પુનીત દર્શન ધન્ય પર્વ" વાક્યના અંતે કયું ચિહ્ન આવશે ?

પ્રશ્નચિહ્ન
ઉદગારચિહ્ન
અલ્પવિરામ
પૂર્ણવિરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP