Talati Practice MCQ Part - 1
સંત ફ્રાંસિસ કોની કૃતિ છે ?

નિરંજન ભગત
શિવકુમાર જોષી
મહાદેવ દેસાઈ
રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
મજૂરનો એક સમૂહ એક કામ 84 દિવસમાં પુરૂ કરી શકે છે, જો 6 મજૂર વધારે કામ કરે તો 12 દિવસ ઓછા લાગે, વાસ્તવિક કેટલા મજૂર હતા ?

42
32
48
36

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ખાંડના ભાવમાં 20%નો ઘટાડો થવાથી તેના વેચાણમાં 25%નો વધારો થાય છે, તો કુલ વેપારમાં શું ફરક પડશે ?

3% વધશે
2.5% ઘટશે
2% વધશે
કંઈ ફરક નહીં પડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
5 સંખ્યાઓની સરેરાશ 30 છે જો તેમાંથી એક સંખ્યા રદ કરવામાં આવે તો બાકીની સંખ્યાની સરેરાશ છે. તો રદ કરેલી સંખ્યા શોધો.

100
50
75
25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP