Talati Practice MCQ Part - 1
ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી ?

ગાંધીજી
કનૈયાલાલ મુનશી
ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતના બંધારણના નીચેના પૈકી ક્યા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ?

અ.નુ. 269 – 279
અનુ. 256 - 263
અનુ. 233 - 245
અનુ. 245 - 255

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
રેલગાડી A દ્વારા એક સ્થિર ઉભેલ રેલગાડીને 39 સેકન્ડમાં પાર કરી. આ જ રેલગાડી એ પ્લેટફોર્મ પર ઊભેલ એક વ્યક્તિને 19 સેકન્ડમાં પાર કરી. રેલગાડી A ની લંબાઈ 456 મીટર છે. સ્થિર રેલગાડીની લંબાઈ શું થશે ?

કહી ન શકાય
480 મીટર
460 મીટર
420 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP