Talati Practice MCQ Part - 2
જૂનાગઢના ગિરનાર પર્વત ખાતે પગથિયા કોણે બંધાવ્યા હતા ?

ભીમદેવ બીજો
કુમારપાળ
ભીમદેવ પ્રથમ
સિદ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘મરકટલાલ’કોની નવલકથા છે ?

ભોળાભાઈ પટેલ
પન્નાલાલ પટેલ
જ્યોતિન્દ્ર દવે
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સમઘન આકારના એક ટુકડાની લંબાઈ 8 સેમી છે, તો તેનું ઘનફળ કેટલું હોય ?

750 ઘન સેમી
512 ઘન સેમી
125 ઘન સેમી
1024 ઘન સેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગભરદીપ કોની કૃતિ છે ?

જ્યોતિન્દ્ર દવે
હરીન્દ્ર દવે
પ્રફુલ્લ દવે
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP