Talati Practice MCQ Part - 2 પાટણનાં પટોળાની કલા ક્યા રાજવીના સમયના વિકાસ પામી હતી ? ભીમદેવ વનરાજ ચાવડા સિધ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી ભીમદેવ વનરાજ ચાવડા સિધ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 સાચી જોડણીવાળો શબ્દ આપો. આશીર્વાદ સામાજીક કવિયિત્રિ ઝિંદાદિલી આશીર્વાદ સામાજીક કવિયિત્રિ ઝિંદાદિલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ઈન્ટરનેશનલ માઈગ્રેશન રિપોર્ટ-2017 મુંજબ ભારત દેશના 1.66 કરોડ લોકો વિદેશમાં વસવાટ કરે છે જે વિશ્વના દેશોમાં કેટલામો ક્રમ ધરાવે છે ? પાંચમો ચોથો બીજા ત્રીજો પાંચમો ચોથો બીજા ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક વર્તુળના પરીઘ અને વ્યાસ વચ્ચેનું અંતર 150 મીટર છે. તે વર્તુળની ત્રિજ્યા કેટલી થશે ? 25 મીટર 40 મીટર 30 મીટર 35 મીટર 25 મીટર 40 મીટર 30 મીટર 35 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 છંદ ઓળખાવો :– 'ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજ’ હરિગીત મનહર સ્ત્રગ્ધરા શાર્દૂલવિક્રીડિત હરિગીત મનહર સ્ત્રગ્ધરા શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘ક્ષેમરાજ અને સાધ્વી’ કોનું નાટક છે ? રાજેન્દ્ર શાહ જયંત પાઠક ગોવર્ધનરામ ત્રિપાઠી પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શાહ જયંત પાઠક ગોવર્ધનરામ ત્રિપાઠી પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP