Talati Practice MCQ Part - 2
પાટણનાં પટોળાની કલા ક્યા રાજવીના સમયના વિકાસ પામી હતી ?

ભીમદેવ
વનરાજ ચાવડા
સિધ્ધરાજ જયસિંહ
મૂળરાજ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સાચી જોડણીવાળો શબ્દ આપો.

આશીર્વાદ
સામાજીક
કવિયિત્રિ
ઝિંદાદિલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ઈન્ટરનેશનલ માઈગ્રેશન રિપોર્ટ-2017 મુંજબ ભારત દેશના 1.66 કરોડ લોકો વિદેશમાં વસવાટ કરે છે જે વિશ્વના દેશોમાં કેટલામો ક્રમ ધરાવે છે ?

પાંચમો
ચોથો
બીજા
ત્રીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક વર્તુળના પરીઘ અને વ્યાસ વચ્ચેનું અંતર 150 મીટર છે. તે વર્તુળની ત્રિજ્યા કેટલી થશે ?

25 મીટર
40 મીટર
30 મીટર
35 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
છંદ ઓળખાવો :– 'ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજ’

હરિગીત
મનહર
સ્ત્રગ્ધરા
શાર્દૂલવિક્રીડિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘ક્ષેમરાજ અને સાધ્વી’ કોનું નાટક છે ?

રાજેન્દ્ર શાહ
જયંત પાઠક
ગોવર્ધનરામ ત્રિપાઠી
પ્રહલાદ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP