ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્યપાલને પ્રધાનમંડળની વિરુદ્ધ કામ કરવાનો કોઈ જ અધિકાર નથી. તેમનું સ્થાન બ્રિટનના રાજા જેવું છે" આ વિધાન રાજ્યપાલના હોદ્દા વિશે કોણે કહ્યું હતું ? એચ.વી. કામથ સરોજિની નાયડુ કનૈયાલાલ મુનશી ડૉ.આંબેડકર એચ.વી. કામથ સરોજિની નાયડુ કનૈયાલાલ મુનશી ડૉ.આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 42માં બંધારણીય સુધારાને કારણે શામાં ફેરફાર કરવામાં આવેલ હતો ? ચૂંટણી અંગે સુધારાઓ મિલકત ધરાવવાનો અધિકાર આમુખ મૂળભૂત હક્કો ચૂંટણી અંગે સુધારાઓ મિલકત ધરાવવાનો અધિકાર આમુખ મૂળભૂત હક્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? વી.વી.ગીરી રાજેન્દ્ર પ્રસાદ નીલમ સંજીવ રેડ્ડી જ્ઞાની ઝૈલસિંહ વી.વી.ગીરી રાજેન્દ્ર પ્રસાદ નીલમ સંજીવ રેડ્ડી જ્ઞાની ઝૈલસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે ? વિધાનસભા અધ્યક્ષ નાયબ મુખ્યમંત્રી રાજયપાલ મુખ્યમંત્રી વિધાનસભા અધ્યક્ષ નાયબ મુખ્યમંત્રી રાજયપાલ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં દર્શાવેલ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઈ બાબત સાચી નથી ? આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. દેશના શાસનમાં પાયાગત છે. આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. દેશના શાસનમાં પાયાગત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ કેન્દ્રના કયા મંત્રાલયને હસ્તક છે ? ઉદ્યોગ અને ખનિજ કાનૂની બાબતો ગૃહ બાબતો નાણાં ઉદ્યોગ અને ખનિજ કાનૂની બાબતો ગૃહ બાબતો નાણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP