ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્યપાલને પ્રધાનમંડળની વિરુદ્ધ કામ કરવાનો કોઈ જ અધિકાર નથી. તેમનું સ્થાન બ્રિટનના રાજા જેવું છે" આ વિધાન રાજ્યપાલના હોદ્દા વિશે કોણે કહ્યું હતું ? ડૉ.આંબેડકર એચ.વી. કામથ સરોજિની નાયડુ કનૈયાલાલ મુનશી ડૉ.આંબેડકર એચ.વી. કામથ સરોજિની નાયડુ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ? ત્રણ અઠવાડિયામાં છ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં બે અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં છ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં બે અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સુપ્રીમ કોર્ટમાં પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ મહત્તમ કેટલા માન. ન્યાયાધિશોની નિમણૂક કરી શકાય છે ? 28 29 30 31 28 29 30 31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભાષાપંચની નિમણુંક કરવાની સત્તા કોની છે ? માનવસંસાધન મંત્રી રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત ઉપરાષ્ટ્રપતિ માનવસંસાધન મંત્રી રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ત્રણ યાદીઓ, રાજ્ય યાદી, સંઘ યાદી અને સંયુક્ત યાદીની વિગતો બંધારણની કઈ સૂચિમાં છે? પાંચમી નવમી ચોથી સાતમી પાંચમી નવમી ચોથી સાતમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન' ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 15 ઓગસ્ટ, 1948 26 જાન્યુઆરી, 1949 24 જાન્યુઆરી, 1950 27 ડિસેમ્બર, 1948 15 ઓગસ્ટ, 1948 26 જાન્યુઆરી, 1949 24 જાન્યુઆરી, 1950 27 ડિસેમ્બર, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP