ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્યપાલને પ્રધાનમંડળની વિરુદ્ધ કામ કરવાનો કોઈ જ અધિકાર નથી. તેમનું સ્થાન બ્રિટનના રાજા જેવું છે" આ વિધાન રાજ્યપાલના હોદ્દા વિશે કોણે કહ્યું હતું ? એચ.વી. કામથ સરોજિની નાયડુ ડૉ.આંબેડકર કનૈયાલાલ મુનશી એચ.વી. કામથ સરોજિની નાયડુ ડૉ.આંબેડકર કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્વાતંત્ર્યના હકની જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ -23 થી 24 અનુચ્છેદ -25 થી 28 અનુચ્છેદ -14 થી 18 અનુચ્છેદ -19 થી 22 અનુચ્છેદ -23 થી 24 અનુચ્છેદ -25 થી 28 અનુચ્છેદ -14 થી 18 અનુચ્છેદ -19 થી 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સુપ્રીમ કોર્ટમાં પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ મહત્તમ કેટલા માન. ન્યાયાધિશોની નિમણૂક કરી શકાય છે ? 29 31 28 30 29 31 28 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ - 13 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 19 અનુચ્છેદ - 12 અનુચ્છેદ - 13 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 19 અનુચ્છેદ - 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના માહિતી આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે ? મા.મુખ્યમંત્રીશ્રી મા. ગવર્નરશ્રી મા. કાયદામંત્રી મા. મુખ્યન્યાયાધીશશ્રી મા.મુખ્યમંત્રીશ્રી મા. ગવર્નરશ્રી મા. કાયદામંત્રી મા. મુખ્યન્યાયાધીશશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યોના ફાળે આવતી લોકસભાની બેઠકોની અને દરેક રાજ્યના પ્રાદેશિક મતદાર મંડળોમાં વિભાજનની ફેર ગોઠવણી કયારે કરવામાં આવે છે ? રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે સ્વારબાદ દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાય પસાર કરે ત્યારબાદ દરેક 20 વર્ષ બાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે સ્વારબાદ દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાય પસાર કરે ત્યારબાદ દરેક 20 વર્ષ બાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP