Talati Practice MCQ Part - 2
ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્યસભાએ ‘રણજિતરામ સુવર્ણપદક’ આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વિકાર કર્યો હતો ?

સ્વામી આનંદ
સુરેશ દલાલ
જયંત પાઠક
ગૌરીશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘સોપાન’ કોનું તખલ્લુસ છે ?

રઘુવીર ચૌધરી
હરીપ્રસાદ ભટ્ટ
મોહનલાલ મહેતા
જમનાશંકર બુચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘શ્યામલવન’ કયા જિલ્લામાં આવેલ છે ?

અરવલ્લી
બોટાદ
મહીસાગર
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘પીડાગ્રસ્ત પ્રોફેસર’ કોની કૃતિ છે ?

૨.વ.દેસાઈ
કનૈયાલાલ મુનશી
ત્રિભૂવનદાસ લુહાર
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP