Talati Practice MCQ Part - 2
‘અકિંચન’ કોનું તખલ્લુસ છે ?

મોહનલાલ મહેતા
પિતાંબર પટેલ
ધનવંત ઓઝા
સૈફુદીન ખારાવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા આયુર્વેદાચાર્ય ચિકિત્સામાં વાઢકાપ પદ્ધતિના જનક ગણાય છે ?

સુશ્રુત
વાગ્ભાટ
નાગાર્જુન
ચરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'લીલુડી ધરતી' નવલકથાના લેખક કોણ છે ?

પન્નાલાલ પટેલ
ચુનીલાલ મડિયા
ધૂમકેતુ
૨. વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP