Talati Practice MCQ Part - 3
જ્યોતિપુંજ – પુસ્તકના લેખક કોણ છે?

ચિનુ મોદી
સોમભાઈ મોદી
નરેન્દ્ર મોદી
મનહર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'સ્વચ્છ' શબ્દની સાચી સંધિ જણાવો.

સુ + અચ્છ
સ્વ + અચ્છ
સ્ + અચ્છ
સ્વ + ચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેના રૂઢીપ્રયોગનું – કયું જોડકું સાચું છે ?

રાવ કરવી – પ્રસંશા કરવી
લાલપીળા થવું – ખુબ જ હસવું
વિસ્મૃતિ થવી – યાદ કરવું
બીડુ ઝડપવું – પડકાર ઝીલવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘મહેરામણના મોતી’ કોની કૃતિ છે ?

દિગીશ મહેતા
ન્હાનાલાલ
ભોળાભાઈ પટેલ
રાજેન્દ્ર શુકલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP