Talati Practice MCQ Part - 3
જ્યોતિપુંજ – પુસ્તકના લેખક કોણ છે?

સોમભાઈ મોદી
ચિનુ મોદી
નરેન્દ્ર મોદી
મનહર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી ખોટી જોડી જણાવો.

ઓવારો – પુલ્લિંગ
વસાણું - નપુંસકલિંગ
કસ્તૂરી - સ્ત્રીલિંગ
પુંજી – પુલ્લિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રાહુલના 7 વિષયોના માકર્સની સરેરાશ 80 છે. ગણિતને બાદ કરતાં 6 વિષયોની સરેરાશ 85 છે. તો ગણિતમાં તેને કેટલા માકર્સ હશે ?

50
68
98
89

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'જીવમાં જીવ આવવો' એટલે શું ?

આશ્ચર્યનો અનુભવ થવો.
શાંતિ થવી.
ઉત્સાહમાં વધારો થવો.
મરેલું સજીવન થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP