Talati Practice MCQ Part - 3
ગુજરાતના ક્યાં મુખ્યમંત્રીના શાસનકાળમાં ‘નવનિર્માણ’ અંદોલન થયું હતું ?

છબીલદાસ મહેતા
કેશુભાઈ પટેલ
ચીમનભાઈ પટેલ
આનંદી બહેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
એક કામ A અને B 12 દિવસમાં, B અને C 15 દિવસમાં, C અને A 20 દિવસમાં પૂરું કરે છે. જો A, B અને C એક સાથે મળીને કાર્ય કરે તો તે આ કામ કેટલા દિવસમાં પૂરું કરશે ?

7(5/6) દિવસ
5 દિવસ
10 દિવસ
15(2/3) દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
પૂર્વ-મધ્યકાલિન રાજધાની અણહિલવાડ પાટણનો પાયો ___ એ નાખ્યો હતો.

ચાવડાઓ
વાઘેલાઓ
મૈત્રકો
સોલંકીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP