Talati Practice MCQ Part - 2 મહાદેવ દેસાઈએ ___ ની સરખામણી ક્ષિપ્ર વિજયી સત્યાગ્રહ સાથે કરી હતી. અસહકાર આંદોલન બોરસદ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ દાંડીકૂચ અસહકાર આંદોલન બોરસદ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ દાંડીકૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘સુક્તાન’ રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે ? વિટામિન-C વિટામિન-A વિટામિન-B વિટામિન-D વિટામિન-C વિટામિન-A વિટામિન-B વિટામિન-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘માનસરોવર છલક્યાં' કોનો કાવ્યસંગ્રહ છે ? ચુનીલાલ મડિયા સિતાંશુ યશચંદ્ર જયંતિ દલાલ મણીલાલ દેસાઈ ચુનીલાલ મડિયા સિતાંશુ યશચંદ્ર જયંતિ દલાલ મણીલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘સંસદીય વિશેષાધિકાર’નું પ્રાવધાન કયા દેશ પાસેથી લીધેલ છે ? બ્રિટન ઓસ્ટ્રેલિયા U.S.A જર્મની બ્રિટન ઓસ્ટ્રેલિયા U.S.A જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક રાશી પર 10 વર્ષના સામાન્ય વ્યાજ 3130 રૂા. છે. જો 5 વર્ષ પછી મૂળધનના 5 ગણા થઈ જાય છે. તો 10 વર્ષ પછી કુલ કેટલા રૂપીયા વ્યાજ મળશે ? 7825 6260 9390 15650 7825 6260 9390 15650 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીતિપંચના અધ્યક્ષ કોણ હોય છે ? ઉપરાષ્ટ્રપતિ નાણામંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ નાણામંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP