Talati Practice MCQ Part - 2
ગભરદીપ કોની કૃતિ છે ?

પ્રફુલ્લ દવે
હરીન્દ્ર દવે
મકરંદ દવે
જ્યોતિન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
મોઢેરાનું સૂર્ય મંદિર ક્યા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

ભીમદેવ-1
કર્ણદેવ
સિદ્ધરાજ જયસિંહ
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભારતમાં નિર્માણ પામેલી પ્રથમ એન્જિન રહિત ટ્રેન – 18ને કયા બે શહેરો વચ્ચે દોડાવવામાં આવશે ?

દિલ્હી – ભોપાલ
દિલ્હી – આગ્રા
દિલ્હી – વારાણસી
દિલ્હી – કોલકાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભારતમાં ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ તરીકે કયા દિવસની ઉજવણી થાય છે ?

13 એપ્રિલ
15 એપ્રિલ
12 એપ્રિલ
14 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે ?

કનિષ્ઠ
પરાકાષ્ટા
વિશિષ્ટ
શ્રેષ્ઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સમઘન આકારના એક ટુકડાની લંબાઈ 8 સેમી છે, તો તેનું ઘનફળ કેટલું હોય ?

1024 ઘન સેમી
512 ઘન સેમી
125 ઘન સેમી
750 ઘન સેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP