Talati Practice MCQ Part - 3
‘પાર્થને કહો ચડાવે બાણ' પ્રસિદ્ધ નવલકથા કયા ગુજરાતી સાહિત્યકારની છે ?

રમેશ પારેખ
પન્નાલાલ પટેલ
લાભશંકર ઠાકર
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સંયોજક લખો : “શિક્ષકે જોયું કે વર્ગમાં વિદ્યાર્થીઓ શાંત બેઠા છે”

જોયું
કે
વિદ્યાર્થીઓ
શાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતની શાળાઓમાં ‘મધ્યાહન ભોજન યોજના’ ક્યા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ?

કેશુભાઈ પટેલ
માધવસિંહ સોલંકી
અમરસિંહ ચૌધરી
છબીલદાસ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સંધિ છોડો :– વાગ્દાન

વા + આગ્દાન
વાગ + દાન
વાગ + આદાન
વાક્ + દાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ઉશનસ્’ કોનું ઉપનામ છે ?

ગૌરીશંકર જોષી
રતિલાલ રૂપાવાળા
નટવરલાલ પંડયા
મણિશંકર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP