Talati Practice MCQ Part - 3
‘આસવ’ કોની કૃતિ છે ?

હરીન્દ્ર દવે
ઉમાશંકર જોષી
ઝવેરચંદ મેઘાણી
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘વિશ્વશાંતિ’ કાવ્યના કવિ કોણ છે ?

સ્નેહરશ્મિ
ઉશનસ
ઉમાશંકર જોશી
સુન્દરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
વસ્તી અને વિસ્તારની દ્રષ્ટીએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો ?

અરવલ્લી
ડાંગ
તાપી
નર્મદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP