Talati Practice MCQ Part - 3
કયો ગેસ વનસ્પતિના નિર્માણમાં ઉપયોગી છે ?

કાર્બનડાયોક્સાઈડ
નાઈટ્રોજન
ઓક્સીજન
હાઈડ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે ?

વડાપ્રધાન
રાજ્યપાલ
રાષ્ટ્રપતિ
સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહી હોય' – આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ?

જવાબ
નહી
તેથી
ભૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતી સાહિત્યમાં કોને ઉર્દૂ ગઝલકારનું બહુમાન પ્રાપ્ત થયું ?

શૂન્ય પાલનપુરી
બાલશંકર કંથારિયા
વલી ગુજરાતી
અમૃત ઘાયલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP