Talati Practice MCQ Part - 3
ભગવાન બુદ્ધને કઈ નદીના કિનારે પીપળના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી ?

સરસ્વતી
ૠજુપાલિકા
સરયુ
નિરંજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘યૌવન' કોની રચના છે ?

મગનલાલ શેઠ
ભોળાભાઈ પટેલ
રણછોડદાસ ઝવેરી
અંબાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુપ્તવંશના ક્યા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું ?

ચંદ્રગુપ્ત - II
ચંદ્રગુપ્ત - I
ઘટોત્કચ
કુમારગુપ્ત - I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
10000 રૂ.ની 12% લેખે 1 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે રાશ શું થાય ? (વ્યાજ દર 6 મહિને ઉમેરવું)

11338
11336
11236
11238

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'ભારતના દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ?

તખતસિંહજી
ભાવસિંહજી - ।
ભાવસિંહજી - ।।
કૃષ્ણકુમારસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
વલ્લભાચાર્યનું કયા આંદોલનમાં મહત્ત્વનું સ્થાન હતું ?

જ્ઞાન આંદોલન
ધર્મ આંદોલન
ભક્તિ આંદોલન
દર્શન આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP