Talati Practice MCQ Part - 3
ભગવાન બુદ્ધને કઈ નદીના કિનારે પીપળના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી ?

ૠજુપાલિકા
નિરંજના
સરયુ
સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જો દૂધ અને પાણીના 20 લિટરના મિશ્રણમાં 2% પાણી હોય તો, એ મિશ્રણમાં કેટલું દૂધ ઉમેરવાથી બનતા નવા મિશ્રણમાં 1% પાણી હોય ?

10 લી.
40 લી.
20 લી.
19.8 લી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘અમે આજે મોડા પડ્યાં કેમકે આજે વરસાદ બહુ જ હતો’ :– રેખાંકિત પદ શું છે ?

એકેય નહીં
સર્વનામ
નિપાત
સંયોજક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'જીવમાં જીવ આવવો' એટલે શું ?

ઉત્સાહમાં વધારો થવો.
શાંતિ થવી.
મરેલું સજીવન થવું
આશ્ચર્યનો અનુભવ થવો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP