Talati Practice MCQ Part - 3
ભગવાન બુદ્ધને કઈ નદીના કિનારે પીપળના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી ?

સરસ્વતી
સરયુ
ૠજુપાલિકા
નિરંજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘પાર્થને કહો ચડાવે બાણ' પ્રસિદ્ધ નવલકથા કયા ગુજરાતી સાહિત્યકારની છે ?

રમેશ પારેખ
લાભશંકર ઠાકર
પન્નાલાલ પટેલ
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
શકુંતલાની વિદાયટાણે આશ્રમના | પણ વિલાપ કરવા લાગ્યો – આ પંક્તિમાં કયો અલંકાર છે ?

દ્રષ્ટાંત
સ્વભાવોક્તિ
સજીવારોપણ
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ખ’ કયા પ્રકારનો ધ્વનિ છે ?

અર્ધસ્વર
ઉષ્માહાર
મહાપ્રાણ
અલ્પપ્રાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP