Talati Practice MCQ Part - 3
‘સ્ત્રોતસ્વિની’,‘નિર્ઝરિણી’ અને ‘શૈવલિની' આ રચનાનો સાહિત્ય પ્રકાર જણાવો.

નાટ્ય
કાવ્ય
ટૂંકી વાર્તા
નવલકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘પાર્થને કહો ચડાવે બાણ' પ્રસિદ્ધ નવલકથા કયા ગુજરાતી સાહિત્યકારની છે ?

લાભશંકર ઠાકર
રમેશ પારેખ
પન્નાલાલ પટેલ
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'જેનો કોઈ છેડો કે અંત નથી તેવું' માટેનો સામાયિક શબ્દ કયો છે ?

અનંત
અસીમ
અપાર
અનાદિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘એકડા વગરના મીંડા’ કોની કૃતિ છે ?

ધીરો ભગત
રઘુવીર ચૌધરી
દિનકર જોષી
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP