Talati Practice MCQ Part - 3 ‘સ્ત્રોતસ્વિની’,‘નિર્ઝરિણી’ અને ‘શૈવલિની' આ રચનાનો સાહિત્ય પ્રકાર જણાવો. નાટ્ય નવલકથા કાવ્ય ટૂંકી વાર્તા નાટ્ય નવલકથા કાવ્ય ટૂંકી વાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'જેનો કોઈ છેડો કે અંત નથી તેવું' માટેનો સામાયિક શબ્દ કયો છે ? અનાદિ અપાર અનંત અસીમ અનાદિ અપાર અનંત અસીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતના ક્યાં મુખ્યમંત્રીના શાસનકાળમાં ‘નવનિર્માણ’ અંદોલન થયું હતું ? આનંદી બહેન પટેલ કેશુભાઈ પટેલ છબીલદાસ મહેતા ચીમનભાઈ પટેલ આનંદી બહેન પટેલ કેશુભાઈ પટેલ છબીલદાસ મહેતા ચીમનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 125% ને દશાંશમાં ફેરવો. 1.25 12.50 125 12.5 1.25 12.50 125 12.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘સ્મરણમુકુર’ કોની કૃતિ છે ? સુરેશ દલાલ નરસિંહરાવ દિવેટિયા મણીશંકર રત્નજી ભટ્ટ ર.વ. દેસાઈ સુરેશ દલાલ નરસિંહરાવ દિવેટિયા મણીશંકર રત્નજી ભટ્ટ ર.વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કોણે નીતિનિર્દેશક સિદ્ધાંતોને 'દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત’ કહ્યા છે ? ડો. બી. આર. આંબેડકર જવાહરલાલ નહેરુ રાજગોપાલાચારી સરદાર વલ્લભભાઈ પટેલ ડો. બી. આર. આંબેડકર જવાહરલાલ નહેરુ રાજગોપાલાચારી સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP