Talati Practice MCQ Part - 3
‘સ્ત્રોતસ્વિની’,‘નિર્ઝરિણી’ અને ‘શૈવલિની' આ રચનાનો સાહિત્ય પ્રકાર જણાવો.

ટૂંકી વાર્તા
કાવ્ય
નવલકથા
નાટ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સમાસ ઓળખાવો :– મહાબાહુ

એક પણ નહીં
મધ્યમપદલોપી
કર્મધારય
દ્વંદ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે ?

રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
રાજ્યપાલ
સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP