Talati Practice MCQ Part - 3
ભારતીય સ્વાતંત્ર્ય ધારો કયા વર્ષમાં પસાર થયો ?

ઈ.સ. 1919
આપેલ પૈકી એક પણ નહીં
ઈ.સ. 1938
ઈ.સ. 1942

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ ક્યા સુલતાને બંધાવ્યું હતું ?

અહમદ શાહ
મેહમૂદ બેગડા
કુતુબુદ્દીન મોહમ્મદ શાહ
દાઉદખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી નિષેધવાક્ય કયું છે તે જણાવો.

મમ્મીને કાજુ કેવા ભાવે છે !
કોને કેદમાં લઈ જાય છે ?
મારું મન શોકમા ન હતું.
મારું મન આનંદમાં હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP