Talati Practice MCQ Part - 3
ભારતીય સ્વાતંત્ર્ય ધારો કયા વર્ષમાં પસાર થયો ?

ઈ.સ. 1938
ઈ.સ. 1919
ઈ.સ. 1942
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
પરીક્ષામાં એક વિદ્યાર્થીને 20% માર્ક મળ્યા અને તે 30 માર્કથી નાપાસ થયો. પરંતુ જો તેને 32% માર્ક મળ્યા હોય તો તે લઘુતમ માર્કથી 42 માર્ક વધારે મળ્યા પાસ થવા માટે કેટલા ટકા માર્ક જરૂરી છે ?

25%
12%
20%
52%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ઝીણાભાઈ દેસાઈનું તખલ્લુસ કયું છે ?

દર્શક
સત્યમ
સ્નેહરશ્મિ
સુન્દરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘વિશ્વ ગ્રાહક અધિકાર દિન’ કયારે ઉજવવામાં આવે છે ?

15 માર્ચ
6 જાન્યુઆરી
6 જુન
10 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગ્રેન્ડ એનિકટ નહેરનું નિર્માણ કઈ નદી પર થયું છે ?

કાવેરી
સરસ્વતી
સતલુજ
ગોદાવરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP