Talati Practice MCQ Part - 3
ભારતીય સ્વાતંત્ર્ય ધારો કયા વર્ષમાં પસાર થયો ?

આપેલ પૈકી એક પણ નહીં
ઈ.સ. 1938
ઈ.સ. 1942
ઈ.સ. 1919

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેના વાક્યમાંથી નિપાત શોધો.
તમારે માત્ર દસ વખત બોલવાનું છે.

તમારે
માત્ર
વખત
દસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'ભારતના દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ?

ભાવસિંહજી - ।
ભાવસિંહજી - ।।
તખતસિંહજી
કૃષ્ણકુમારસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રીક્ટર(રીચર) માપક્રમ શું માપે છે ?

સીરભંગ પ્રક્રિયા
ભૂકંપ વ્યાપકતા
મેગ્માનું તાપમાન
ભૂકંપ તીવ્રતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP