Talati Practice MCQ Part - 3
ભારતીય સ્વાતંત્ર્ય ધારો કયા વર્ષમાં પસાર થયો ?

આપેલ પૈકી એક પણ નહીં
ઈ.સ. 1919
ઈ.સ. 1942
ઈ.સ. 1938

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતી ભાષાના જાગ્રત ચોકીદાર એટલે ___

ઉમાશંકર જોશી
પ્રેમાનંદ
નરસિંહરાવ દિવેટિયા
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'જુઓ, પેલો ચોર ભાગ્યો !' 'પેલો' કેવા પ્રકારનું સર્વનામ છે ?

વ્યક્તિવાચક સર્વનામ
દર્શક સર્વનામ
સ્વવાચક સર્વનામ
સાપેક્ષ સર્વનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સ્મરણમુકુર’ કોની કૃતિ છે ?

મણીશંકર રત્નજી ભટ્ટ
ર.વ. દેસાઈ
સુરેશ દલાલ
નરસિંહરાવ દિવેટિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘મહાદેવભાઈ માત્ર પચાસ વર્ષ જીવ્યા’- રેખાંકિત પદ ઓળખાવો.

વિશેષણ
નિપાત
સર્વ
કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP