Talati Practice MCQ Part - 3
ભારતીય સ્વાતંત્ર્ય ધારો કયા વર્ષમાં પસાર થયો ?

ઈ.સ. 1942
ઈ.સ. 1919
ઈ.સ. 1938
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે ?

વડાપ્રધાન
સંસદ
રાષ્ટ્રપતિ
રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘વિશ્વશાંતિ’ કાવ્યના કવિ કોણ છે ?

ઉમાશંકર જોશી
ઉશનસ
સ્નેહરશ્મિ
સુન્દરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સુજની’ નામની રજાઈ માટે કયુ શહેર પ્રખ્યાત છે ?

અમદાવાદ
મોરબી
ભરૂચ
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP