Talati Practice MCQ Part - 3 ભારતીય સ્વાતંત્ર્ય ધારો કયા વર્ષમાં પસાર થયો ? આપેલ પૈકી એક પણ નહીં ઈ.સ. 1919 ઈ.સ. 1942 ઈ.સ. 1938 આપેલ પૈકી એક પણ નહીં ઈ.સ. 1919 ઈ.સ. 1942 ઈ.સ. 1938 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતી ભાષાના જાગ્રત ચોકીદાર એટલે ___ ઉમાશંકર જોશી પ્રેમાનંદ નરસિંહરાવ દિવેટિયા નરસિંહ મહેતા ઉમાશંકર જોશી પ્રેમાનંદ નરસિંહરાવ દિવેટિયા નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'જુઓ, પેલો ચોર ભાગ્યો !' 'પેલો' કેવા પ્રકારનું સર્વનામ છે ? વ્યક્તિવાચક સર્વનામ દર્શક સર્વનામ સ્વવાચક સર્વનામ સાપેક્ષ સર્વનામ વ્યક્તિવાચક સર્વનામ દર્શક સર્વનામ સ્વવાચક સર્વનામ સાપેક્ષ સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘સ્મરણમુકુર’ કોની કૃતિ છે ? મણીશંકર રત્નજી ભટ્ટ ર.વ. દેસાઈ સુરેશ દલાલ નરસિંહરાવ દિવેટિયા મણીશંકર રત્નજી ભટ્ટ ર.વ. દેસાઈ સુરેશ દલાલ નરસિંહરાવ દિવેટિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 સંધિ છોડો : નાયક નૌ + અક નો + અક ને + અક નૈ + અક નૌ + અક નો + અક ને + અક નૈ + અક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘મહાદેવભાઈ માત્ર પચાસ વર્ષ જીવ્યા’- રેખાંકિત પદ ઓળખાવો. વિશેષણ નિપાત સર્વ કૃદંત વિશેષણ નિપાત સર્વ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP