Talati Practice MCQ Part - 3
ભારતના નવા મુખ્ય માહિતી કમિશનર તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે ?

સુનિલ ભાર્ગવ
શશાંક મનોહર
સુધીર ભાર્ગવ
સાહિલ ભાર્ગવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
"કુમાર અને ગૌરી” કોની જાણીતી કૃતિ છે ?

ન્હાનાલાલ
કાન્ત
સુંદરમ
વાસુકિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'ભારતના દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ?

ભાવસિંહજી - ।।
કૃષ્ણકુમારસિંહજી
તખતસિંહજી
ભાવસિંહજી - ।

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચે આપેલા સત્યાગ્રહમાંથી કયો સત્યાગ્રહ કર વધારાને લીધે થયો હતો ?

ચંપારણ
બારડોલી
આપેલ પૈકી એક પણ નહીં
ખેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP