ભારતનું બંધારણ (Constitution Of India)
કઈ જાતિઓ કે આદિજાતિઓના કયા ભાગોને અથવા તેની અંદરના જૂથોને કોઈ રાજ્ય સંબંધમાં આ સંવિધાનના હેતુઓ માટે અનુસૂચિત જાતિઓ ગણવી તે રાજ્યની બાબતમાં તેના રાજ્યપાલ વિચાર વિનિમય કરીને જાહેરનામાંથી નિર્દિષ્ટ કરશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ - 337
આર્ટિકલ - 339
આર્ટિકલ - 341
આર્ટિકલ - 342

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'દરેક રાજ્યના એક રાજ્યપાલ રહેશે' આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના ક્યા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે ?

આર્ટિકલ-256
આર્ટિકલ-329
આર્ટિકલ-153
આર્ટિકલ-128

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
શિક્ષણનો અધિકાર તે :

કાનૂની અધિકાર છે.
મૂળભૂત અધિકાર છે.
વહીવટી અધિકાર છે.
કુદરતી અધિકાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કલ્યાણ રાજ્યનાં મૂળભૂત લક્ષણોમાં નીચેના પૈકી કયું નથી ?

સામાજિક વીમો
ગરીબી નિવારણના કાર્યક્રમો
સામાજિક સેવાઓ
સામાજિક વહીવટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ બનવા માટે નીચેનામાંથી કઈ લાયકાતનો સમાવેશ થતો નથી ?

35 વર્ષની ઉંમર
ભારતનો નાગરિક
સંસદ સભ્ય બનવા જેટલી લાયકાત
સરકારમાં કોઈ હોદ્દો ધરાવતો હોવો જોઈએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP