ભારતનું બંધારણ (Constitution Of India)
જમ્મુ-કાશ્મીર દ્વારા નવું બંધારણ કયારે સ્વીકારવામાં આવ્યું ?

17 નવેમ્બર, 1956
13 જાન્યુઆરી, 1956
17 ઓગષ્ટ, 1957
26 જાન્યુઆરી, 1957

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ?

બંધારણના ભાગ-3 (અનુચ્છેદ 15) - મૂળભૂત ફરજો
બંધારણના ભાગ-1 (અનુચ્છેદ 1 થી 4) - સંઘ અને તેના વિસ્તાર
બંધારણના ભાગ-4 (અનુચ્છેદ 36 થી 51) - રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
બંધારણના ભાગ-2 (અનુચ્છેદ 5 થી 11) - નાગરિકત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભામાં જો બજેટ ના મંજૂર થાય તો.

નાણામંત્રી રાજીનામું આપે છે.
વડાપ્રધાનશ્રી મંત્રી મંડળનું રાજીનામું આપે છે
મંજુરસ અર્થ રાજ્ય સભાને મોકલવામાં આવે છે.
જરૂરી સુધારા વધારા સાથે પુનઃ રજૂ કરવામાં આવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP