ભારતનું બંધારણ (Constitution Of India)
શ્વેતપત્ર એટલે-

લોકસભામાં વિષેયક દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજ
રાષ્ટ્રીય બાબતે પ્રગટ કરેલા અગત્યનો દસ્તાવેજ
ઊંચી જાતનો કાગળ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કઈ આદિજાતિઓ અથવા આદિજાતિ સમુદાય અથવા તેની અંદરના કયા જૂથોને કોઈ રાજ્ય સંબંધમાં આ સંવિધાનના હેતુઓ માટે અનુસૂચિત આદિજાતિઓ ગણવી તે રાજ્યની બાબતમાં તેના રાજ્યપાલ વિચાર વિનિમય કરીને જાહેરનામાંથી નિર્દિષ્ટ કરશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ –342
આર્ટિકલ –341
આર્ટિકલ –343
આર્ટિકલ –340

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP