ભારતનું બંધારણ (Constitution Of India) 'ઇચ્છામૃત્યુ' નો બંધારણની કઈ કલમ અંતર્ગત બંધારણમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે ? 22 21 20 19 22 21 20 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયતોના હિસાબોના ઓડિટ અંગે 73મા બંધારણ સુધારામાં શી જોગવાઈ કરવામાં આવી છે ? કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વ્યવસ્થા કરે. આપેલ પૈકી એક પણ નહીં રાજ્ય સરકાર પરિપત્ર બહાર પાડે. રાજ્યની વિધાનસભા કાયદાકીય જોગવાઈ કરે. કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વ્યવસ્થા કરે. આપેલ પૈકી એક પણ નહીં રાજ્ય સરકાર પરિપત્ર બહાર પાડે. રાજ્યની વિધાનસભા કાયદાકીય જોગવાઈ કરે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યકિતની નિમણૂક બે અથવા બેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે થઈ શકે એવી જોગવાઈ કરતો બંધારણ સુધારો કયારે થયો ? 1960 1962 1956 1958 1960 1962 1956 1958 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મૌલિક અધિકાર સાથે જોડાયેલા મેગ્નાકાર્ટા ક્યારે અસ્તિત્વમાં આવ્યો હતો ? 1015 1615 1815 1215 1015 1615 1815 1215 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિની નિમણૂંક બે અથવા બેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે થઈ શકે એવી જોગવાઇ કરતો બંધારણ સુધારો ક્યારે થયો ? 1958 1960 1962 1956 1958 1960 1962 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત દેશને આઝાદી મળી તે પહેલા ભારતની બંધારણ સભાની પ્રથમ બેઠક ડિસેમ્બર 1946 માં મળી હતી. આ બેઠકમાં બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી ? ડો. ભીમરાવ આંબેડકર સર્વપલ્લી રાધાકૃષ્ણન ડો. સચ્ચિદાનંદ સિંહા ડો. રાજેન્દ્ર પ્રસાદ ડો. ભીમરાવ આંબેડકર સર્વપલ્લી રાધાકૃષ્ણન ડો. સચ્ચિદાનંદ સિંહા ડો. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP