ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ?

અનુચ્છેદ -245 - 255
અનુચ્છેદ -264 - 268A
અનુચ્છેદ -269 - 279
અનુચ્છેદ -256 - 263

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે ?

રાષ્ટ્રપતિ
શપથવિધિ થતી નથી
વડાપ્રધાન
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોમાં અસ્પૃશ્યતા અંગેનો અભ્યાસ કોણે કર્યો ?

તારાબેન પટેલ
આઈ. પી. દેસાઈ
એ. આર. દેસાઈ
એ. એમ. શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP