Talati Practice MCQ Part - 4
‘પડઘા અને પડછાયા’ કોની નવલકથા છે ?

રાધેશ્યામ શર્મા
ગુણવંત શાહ
ઉમાશંકર જોષી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કોઈ વસ્તુને 20% નફા સાથે વેચવામાં આવે છે. જો તેને 25% નફા સાથે વેચવામાં આવે તો 35 રૂ. વધુ મળે છે તો વસ્તુનું મુલ્ય શોધો.

650
750
700
800

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિઓમાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ?

ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા
મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ
રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ.
વૈષ્ણવજનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતમાં બિંદાવન ગાર્ડન કયાં આવેલ છે ?

ઉદયપુર
ઔરંગાબાદ
કર્ણાટક
કોર્ણક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP