Talati Practice MCQ Part - 4
‘પડઘા અને પડછાયા’ કોની નવલકથા છે ?

ગુણવંત શાહ
પન્નાલાલ પટેલ
ઉમાશંકર જોષી
રાધેશ્યામ શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
લાભશંકર ઠાકરનું તખલ્લુસ જણાવો.

ઈન્દુ
પુનર્વસુ
સુન્દરમ્‌
શ્રવણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતીમાં લઘુકથાના આરંભક અને પુરસ્કર્તા શ્રી મોહનલાલ પટેલના પુસ્તકનું નામ જણાવો.

આઠમું પાતાળ
સાતમો કોઠો
ત્રેપનમી બાર
ઝાકળમાં સૂરજ ઊગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કોણે ભારતીય સંઘને ‘કેન્દ્રીયકરણનું વલણ ધરાવતા સંઘ’ તરીકે ગણાવ્યું ?

પી.એસ. એપલબાય
કે.સી. વહેર
આઈવર જેનીંગ્સ
ગ્રાનવીલ ઓસ્ટ્રિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP