Talati Practice MCQ Part - 4
‘પડઘા અને પડછાયા’ કોની નવલકથા છે ?

પન્નાલાલ પટેલ
રાધેશ્યામ શર્મા
ઉમાશંકર જોષી
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
“ઉત્તમ વાર્તાકાર“ તરીકે કોણ ઓળખાય છે.

પ્રેમાનંદ
શામળ ભટ્ટ
નંદશંકર મહેતા
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મૈસુરના વાઘ તરીકે કોણ જાણીતું છે ?

એક પણ નહીં
સુલતાન શરીફ
ટીપુ સુલતાન
નવાઝ શરીફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રેખાંકિત શબ્દ વિભક્તિ ઓળખાવો :– ડોક્ટરે દર્દીને દવા આપી.

સંબંધક
સંપ્રદાન
અધિકરણ
અપાદાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતમાં વાંટા પદ્ધતિની કોણે દાખલ કરી ?

નસરુદ્દીન અહમદશાહ
કુતુબુદ્દીન અહમદશાહ
કુતુબુદ્દીન મહમદશાહ
નસરુદ્દીન મહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP