Talati Practice MCQ Part - 4
‘પડઘા અને પડછાયા’ કોની નવલકથા છે ?

રાધેશ્યામ શર્મા
પન્નાલાલ પટેલ
ગુણવંત શાહ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતમાં નાળિયેરનું વાવેતર કયાં સૌથી વધુ થાય છે ?

જામનગર
જૂનાગઢ
બોટાદ
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ટૂંકીવાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક નીચેનામાંથી કોણ છે ?

બ.ક. ઠાકોર
નંદશંકર
નર્મદ
ધૂમકેતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગોવાના મુખ્યમંત્રી શ્રી મનોહર પારિકરનું નિધન થયું છે. તેઓ ગોવાના કેટલામાં મુખ્યમંત્રી હતા ?

11મા
9મા
10મા
8મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP